ભુજમાં રખડતા આખલાના યુદ્ધથી મચી ભાગદોડ..

Contact News Publisher

ભુજમાં રખડતા ઢોરોએ આતંક મચાવતા લોકો ભયભીત બન્યા છે.શહેરના જેષ્ટા નગરના ગણેશ ચોકમાં બે નંદીઓ યુદ્ધ પર ઉતરી આવતા અફરાતફરી મચી જવા પામી હતી. લડતા લડતા બન્નેવ આખલા રીક્ષામાં ફસાઈ જતા ભાગદોડ મચી જવા પામી હતી.ચોકમાં અનેક દુકાનો આવેલી હોઈ આ વિસ્તાર સતત ધમધમતો રહે છે. તેવામાં આખલા યુદ્ધ અને આખલાઓ રિક્ષામાં ફસાઈ જતા સ્થાનિકો ભયભીત બની ગયા હતા.

ભુજમાં રખડતા ઢોરના કારણે અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે નગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. કચ્છના મુખ્ય મથક ભુજમાં રખડતા ઢોરોએ આતંક મચાવતા લોકો ભયભીત બન્યા છે.શહેરના જેષ્ટા નગરના ગણેશ ચોકમાં બે નંદીઓ યુદ્ધ પર ઉતરી આવતા અફરાતફરી મચી જવા પામી હતી.લડતા લડતા બને આખલા રીક્ષામાં ફસાઈ જતા અધમ મચાવ્યો હતો.ચોકમાં અનેક દુકાનો આવેલી હોઈ વિસ્તાર સતત ધમધમતો રહે છે તેવામાં આખલા યુદ્ધ અને આખલાઓ રિક્ષામાં ફસાઈ જતા સ્થાનિકો ભયભીત બની ગયા હતા.

ઉલ્લેખનીય છે કે , ભુજમાં રખડતા ઢોરના કારણે અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે ત્યારે નગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *