વલસાડના ઉદવાડામાં 5 દુકાનમાં તસ્કરોનું તરકટ, ઘટના CCTVમાં કેદ

Contact News Publisher

વલસાડના ઉદવાડામાં 5 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા. કિકરલા રોડ પરની નાસ્તા અને બેકરી સહિતની દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે. 5 દુકાનોમાં કુહાડી અને પથ્થરો લઈને તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનદારોએ નોંધપાત્ર રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ પણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.