પતંજલિના ભ્રામક દાવાઓ પર સુપ્રીમ કોર્ટ લાલચોળ, ફટકારી નોટિસ

Contact News Publisher

સુપ્રીમ કોર્ટે પતંજલિ અને બાલકૃષ્ણને કોર્ટની અવમાનનાની નોટિસ ફટકારી છે. કોર્ટે રોગોની સારવાર અંગે ભ્રામક જાહેરાતો પર જવાબ માંગ્યો છે. કોર્ટે પૂછ્યું છે કે તેની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે.