વરાછામાં હાર્ટએટેકથી વધુ એક વ્યક્તિનું મોત

Contact News Publisher

સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટએટેકથી નિધન થયું છે. મળતી વિગત પ્રમાણે, નાના વરાછામાં રહેતા અને દાણા-ચણાનો વેચાણ કરતાં ટુનટુન ગોરવહેલી સવારે તેઓ ઉંઘમાંથી નહીં ઉઠતા પરિવારના લોકો હોસ્પિટલ લઈ ગયા હતા. ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કર્યા અચાનક મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. કાપોદ્રા પોલીસે મૃર્તદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે

Exclusive News