અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં 11 સંતોને કોરોના પોઝિટિવ
અમદાવાદમાં મણિનગરમાં સ્વામીનારાયણ ગાધી સંસ્થાનમાં 11 સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. સંતોને કોરોનાને કારણે મંદિર હાલ પુરતુ બંધ કરી દેવામાં આવ્યું છે અને જે જે તેમને સંપર્કમાં આવ્યા હતા તે તમામને ક્વોરન્ટાઈન કરવામાં છે.
અમદાવાદમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થામાં કોરોનાનું સંક્રમણ ,મણિનગ૨ સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સંતો સંક્રમિત થતાં તમામ 11 સંતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
તમામ 11 સંતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અને હાલ તેમનું સ્વાથ્ય સુધારા પર છે. તો અન્ય સંતોને મંદિરમાં જ ક્વોરન્ટાઇન કરાયા છે. 11 સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવા આવ્યા બાદ મંદિરના ગેટ સહિત આખા મંદિરને સેનિટાઇઝ કવરામાં આવ્યું હતું. જે બાદમાં મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિરને ફરીથી ખોલવા માટે 15મી જુલાઇ બાદ કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં વધુ 620 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયાં છે.
Maa Ashapura News
YouTube : maa news live
Android app : maa news live
Twitter : @JaymalsinhB
Facebook : maa news live page / group
Instagram : maanewslive_insta
Dailyhunt : kutch maa news live
Email : jaymalsinhjadeja@gmail.com
Website : maashapuranewslive.com
Whatsapp : 97252 06123 / 27
94287 48643