અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં 11 સંતોને કોરોના પોઝિટિવ

Contact News Publisher

અમદાવાદમાં મણિનગરમાં સ્વામીનારાયણ ગાધી સંસ્થાનમાં 11 સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. સંતોને કોરોનાને કારણે મંદિર હાલ પુરતુ બંધ કરી દેવામાં આવ્યું છે અને જે જે તેમને સંપર્કમાં આવ્યા હતા તે તમામને ક્વોરન્ટાઈન કરવામાં છે.

અમદાવાદમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થામાં કોરોનાનું સંક્રમણ ,મણિનગ૨ સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સંતો સંક્રમિત થતાં તમામ 11 સંતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તમામ 11 સંતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અને હાલ તેમનું સ્વાથ્ય સુધારા પર છે. તો અન્ય સંતોને મંદિરમાં જ ક્વોરન્ટાઇન કરાયા છે. 11 સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવા આવ્યા બાદ મંદિરના ગેટ સહિત આખા મંદિરને સેનિટાઇઝ કવરામાં આવ્યું હતું. જે બાદમાં મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિરને ફરીથી ખોલવા માટે 15મી જુલાઇ બાદ કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં વધુ 620 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયાં છે.

Maa Ashapura News

YouTube : maa news live

Android app : maa news live

Twitter : @JaymalsinhB

Facebook : maa news live page / group

Instagram : maanewslive_insta

Dailyhunt : kutch maa news live

Email : jaymalsinhjadeja@gmail.com

Website : maashapuranewslive.com

Whatsapp : 97252 06123 / 27

94287 48643

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *