નર્મદા ડેમની જળસપાટી પહોંચી 132 મીટરે
Contact News Publisher
ચોમાસું છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ધીમું પડ્યુ છે, છતાં આ બધાની વચ્ચે નર્મદા ડેમને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ સમાચાર છે કે, નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે.ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે.જળસપાટી 132 મીટરે પહોંચી છે.જળસપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છેનર્મદા ડેમમાં પાણીની આવક 82,000 ક્યૂસેક જ્યારે જાવક 59,000 ક્યૂસેક થઈ રહી છે.એલર્ટ મેસેજથી સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની માહિતી આપી છે.
1 thought on “નર્મદા ડેમની જળસપાટી પહોંચી 132 મીટરે”
Comments are closed.