ગાંધીધામમાં ૧.૬૨ લાખની લુંટથી ચકચાર..

Contact News Publisher

ગાંધીધામમાં હુમલા સાથે ૧.૬૨ લાખની રોકડ રકમની લુંટનો બનાવ બનતા ચકચાર મચી ગયી હતી. ગત રાત્રીએ સવા નવ વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હતો. બે અજાણ્યા લુંટારાઓએ ટ્રાન્સપોર્ટ કમીશનનો ધંધો કરતા મોહનભાઈ પર આ હુમલો થયો હતો. હાથમાં પકડેલ બેગ સહેલાઈથી ન છુટતા હુમલાખોરોએ બેગ ઝુંટવા છરીઓના ઘા મારયા હતા. મોહનભાઈને રાત્રે ગાંધીધામની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *