ક્લોલમાં 70 હજારનું વ્યાજ ન આપી શકતા આધેડે મોત વ્હાલું કર્યું! ભાવનગરમાં 2.80 લાખના 11 લાખ દેવાના થતાં યુવકે એસિડ ગટગટાવ્યું

Contact News Publisher

કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં વ્યાખોરનાં ત્રાસથી બબાજી ઠાકોરે આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતુ, આ બાબતે મળતી માહિતી મુજબ બબાજીએ વ્યાજમાં 20 થી 70 હજારની રકમ 10 ટકા વ્યાજે લીધી હતી. વ્યાજ આપી ન શકતા વ્યાજખોર દ્વારા અવાર નવાર પૈસાની માંગણી કરવામાં આવતી હતી. જે પૈસા આપી ન શકતા આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. આ બાબતે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે બે વ્યક્તિઓ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

1 thought on “ક્લોલમાં 70 હજારનું વ્યાજ ન આપી શકતા આધેડે મોત વ્હાલું કર્યું! ભાવનગરમાં 2.80 લાખના 11 લાખ દેવાના થતાં યુવકે એસિડ ગટગટાવ્યું

  1. Pingback: peaceful space

Comments are closed.

Exclusive News