ભુજ સ્થિત ડિઝાસ્ટાર સાખાની કચેરી આપાતકાલીન ઘટનાઓ સામે લડવા માટે સુસજ્જ..

Contact News Publisher

હાલ કચ્છ વાવાઝોડાની પરિસ્થિતી માંથી બહાર આવી ગયું છે. પરંતુ જો આવી કોઈ ઘટના બને તો ડિઝાસ્ટાર સાખા જનતાની રક્ષા કરવા માટે સુસજ્જ છે. ડિઝાસ્ટાર મેનેજમેંટ મામલતદાર કચ્છ સી.આર.પ્રજાપતિ અને તેમની ટિમ કોઈપણ પ્રકારની કુદરતી આપાતકાલીન ઘટનાઆઓ સામે જનતાને બચાવવા માટે સંપૂર્ણ તૈયારીમાં છે. વાવાઝોડાની પરિસ્થિતીમાં જનતાને જરૂરી જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડીને શું કરવું અને શું ન કરવું તેની માહિતી પણ સમયાંતરે અપાતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *