કચ્છમાં કોરોનાથી વધુ એક મોત

Contact News Publisher

શ્રીમતી શાંતાબેન ભાણજીભાઈ રામજીયાણી ઉ. વ.- ૭૭, જાતિ-સ્ત્રી

રહે. મદનપુરા, તા. માંડવી

  • તા. ૧૫/૦૫/૨૦૨૦ ના રોજ મુંબઈથી માંડવી આવેલ હતા.
  • તાવ, કફ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે તા. ર ૯/ ૦૫/ ૨૦૨૦ ના રોજ તેઓ

જી. કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે દાખલ થયેલ હતા, જ્યાં તેમનું કોરોના વાયરસના

પરીક્ષણ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું.

  • તા. ૩૦/ ૦૫/ ૨૦૧૮ ના રોજ તેઓનું કોરોના વાયરસ પરીક્ષણનું પરિણામ પોજીટીવ

આવેલ હતું

.

તેઓને કોરોન, વાયરસનો ચેપ લાગતાં પહેલાથી હાઇપરટેન્શન ની બીમારી હતી.

  • કોરોના વાયરસની બીમારીની સારવાર દરમ્યાન તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર પણ

રાખવામાં હતા.

આવ્યા

આજરોજ તા. ૦૭/ ૦૬/ ૨૦૨૦ ના વહેલી સવારે ૦૪:૪૫ કલાકે Acute Respiratory

Distress Syndrome (ARDS) ના કારણે Cardiac Arrest થતાં તેમનું દુઃખદ

અવસાન થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *