કચ્છમાં કોરોનાથી વધુ એક મોત
Contact News Publisher
શ્રીમતી શાંતાબેન ભાણજીભાઈ રામજીયાણી ઉ. વ.- ૭૭, જાતિ-સ્ત્રી
રહે. મદનપુરા, તા. માંડવી
- તા. ૧૫/૦૫/૨૦૨૦ ના રોજ મુંબઈથી માંડવી આવેલ હતા.
- તાવ, કફ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે તા. ર ૯/ ૦૫/ ૨૦૨૦ ના રોજ તેઓ
જી. કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે દાખલ થયેલ હતા, જ્યાં તેમનું કોરોના વાયરસના
પરીક્ષણ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું.
- તા. ૩૦/ ૦૫/ ૨૦૧૮ ના રોજ તેઓનું કોરોના વાયરસ પરીક્ષણનું પરિણામ પોજીટીવ
આવેલ હતું
.
તેઓને કોરોન, વાયરસનો ચેપ લાગતાં પહેલાથી હાઇપરટેન્શન ની બીમારી હતી.
- કોરોના વાયરસની બીમારીની સારવાર દરમ્યાન તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર પણ
રાખવામાં હતા.
આવ્યા
આજરોજ તા. ૦૭/ ૦૬/ ૨૦૨૦ ના વહેલી સવારે ૦૪:૪૫ કલાકે Acute Respiratory
Distress Syndrome (ARDS) ના કારણે Cardiac Arrest થતાં તેમનું દુઃખદ
અવસાન થયેલ છે.