ભુજ તાલુકાના માધાપર હાઇવે પાસે કોઈ અજાણ્યા શખ્સોએ આધેડનું મોત નિપ્જાવ્યું.

Contact News Publisher

ભુજ તાલુકાનાં માધાપર  હાઇવે પર આવેલા કાર્ગોના શોરૂમની પાછળના પાર્કિંગમાં જાણવા મળતી વિગતો અનુસાર નારણ લખુ ઝરૂ ઉ.વ.૫૮ ગામ રતનાલ હાલે રહે માધાપરનું કોઈ અજાણ્યા શખ્શોએ ધારદાર હથિયારોના ઘાં જિંકી મોત નિપ્જાવ્યું હતું.

આ બનાવ આજ રોજ સવારના ભાગમાં બન્યો હતો. ઘટના અંગે તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઘટના શ્થળે પોહચી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *