આદિપુર ખાતે લોહાણા કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરાયું   

Contact News Publisher

વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યના વરદ હસ્તે આદિપુર ખાતે લોહાણા કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરાયું         

     આજરોજ આદિપુર ખાતે રૂપિયા ૧.૫૦ કરોડના ખર્ચે શ્રી આદિપુર લોહાણા સમાજ સંચાલિત નવનિર્મિત લોહાણા કન્યા છાત્રાલય (પારકર ભુવન)નું વિધાનસભા અધ્યક્ષશ્રી ડોક્ટર નીમાબેન આચાર્યના વરદ હસ્તે અને સંતો મહંતો, દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો :

કચ્છની એક જાણીતી કમ્પનીની જુઓ ઠોકશાહી

     આ પ્રસંગે લોહાણા મહાજન પરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી, માજી સાંસદશ્રી ઉષાબેન ઠક્કર, નિહાલભાઈ આહયા, રશ્મિબેન વિઠલાણી, જગદીશભાઈ મજીઠીયા, પ્રવીણભાઈ જોબનપુત્રા, કે.સી. ઠક્કર  તથા શ્રી આદિપુર લોહાણા સમાજના હોદ્દેદારો અને સંસ્થાકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :

માઁ આશાપુરા ન્યુઝ,

કચ્છ બ્યુરો,

Maa news live (social media)

11 thoughts on “આદિપુર ખાતે લોહાણા કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરાયું   

  1. Pingback: ufabtb
  2. Pingback: yehyeh.com
  3. Pingback: shroomies gummies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *