નારણપર રેપ કેસમાં ૩ માંથી બે શકમંદો નું કરવામાં આવ્યું મેડીકલ ટેસ્ટ..

Contact News Publisher

તા. ૧૨-૨-૨૦૧૮ ના રોજ નારાણપર ની સગીરા પર બળાત્કાર થયો હતો જેમાં તા. ૧૩-૨-૨૦૧૮ના રોજ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવાઈ હતી. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી જેમાં ત્રણ શકમંદો ના નામ ખુલવા પામ્યા હતા જેમાં કાસમ જુસબ ત્રાયા, ઇમરાન સમેજા, નિલેશ ડીડોર નામક ત્રણ ના નામ ખુલ્યા હતા. જેમાંથી બે ની આજે ભુજ ખાતે ના જી કે જનરલ હોસ્પીટલ ખાતે મેડીકલ ટેસ્ટ માટે લઇ જવાયા હતા. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *