નર્મદાનું પાણી બંધ કરી દેવતા રાપરના ધારાસભ્યના ધરણા..
Contact News Publisher
આજે રાપરના ધારાસભ્ય અને કોંગ્રેસ કાર્યકરો સાથે રાપર-ભચાઉ તાલુકાના ખેડૂતોએ નંદાસર ગામ પાસે ધરણા કર્યા છે. નર્મદા કેનાલના પાણીના ભરોસે હાલ વાગડના હજારો ખેડૂતોએ જીરૂ, ઘઉં, રાયડો, ઇસબગુલ વગેરે જેવા પાકનું વાવેતર કર્યુઁ છે. જો એક પખવાડિયા સુધી કેનાલમાં પાણી ના આવે તો ખેડુતોને ભારે નુકસાન થવાની ભીતિ છે. તેથી નર્મદા કેનાલમાં તાત્કાલિક ધોરણે પુનઃ પાણી છોડવાની માંગણી સાથે કોંગ્રેસ અને ખેડૂતોએ આંદોલન શરુ કર્યું છે..
Hi, unfortunately, I faced challenges with the slow loading speed of your website, leading to frustration. I recommend a service, linked below, that I’ve used personally to significantly improve my website speed. I really love your website…Optimize now
How about your site
Click here