મોટા બંદરાની પરિણીતા બની અત્યાચારનો ભોગ..
Contact News Publisher
મળતી માહિતી અનુસાર મૂળ મોટા આસંબીયા તા. માંડવી હાલે મોટા બંદરા વાડી ઉપર નરપતસિંહ વેલુભા જાડેજા એ ભોગ બનનાર પર જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ મહિલાએ નાં પડતા નરપતસિંહે મહિલા પર હુમલો કરી ડાબી આંખ પાસે તેમજ શરીરના અન્ય ભાગો પર માર મારતા ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી જેથી મહિલા ભાગી આવીને ભુજ ખાતે ની જી.કે. જનરલ આવી પહોચી હતી અને ભોગ બનનાર મહિલા ની પાંચ વર્ષની દીકરી નરપતસિંહ પરત નથી આપતો એવું મહિલાએ આક્ષેપ કર્યો હતો. અહેવાલ-કિરણ ગોરી