india

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રીએ કેવડિયામાં રાજ્યના રમત ગમત મંત્રીઓની 2-દિવસીય પરિષદને સંબોધન કર્યું,

Contact News Publisher કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે રાજ્યોના યુવા બાબતો અને રમત-ગમતના મંત્રીઓની 24 જૂને ગુજરાતના કેવડિયામાં શરૂ થયેલી બે દિવસીય રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી. બે દિવસની વિચાર-વિમર્શ, ચર્ચાઓ અને શ્રેષ્ઠ પ્રેક્ટિસની વહેંચણી માટે તમામ રાજ્યોના પ્રતિનિધિઓને એકસાથે લાવવાના ઉદ્દેશ્યવાળી આ કોન્ફરન્સમાં કેન્દ્રીય રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી નિશિથ પ્રમાણિક અને 15 રાજ્યોના રમતગમત અને યુવા મંત્રીઓ અને 33 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બોલતા શ્રી. ઠાકુરે મહાનુભાવોને બે-દિવસીય બેઠકનો મહત્તમ લાભ લેવા વિનંતી કરી, તેમને આ પ્રસંગનો જ્ઞાન-આદાન-પ્રદાન પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવા અને દરેક રાજ્યની શ્રેષ્ઠ પ્રથાઓને આગળ લાવવા આહ્વાન કર્યું, જેથી રમત ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એકીકૃત અભિગમ રચવામાં આવે. દેશના “કેટલાક સામાન્ય મુદ્દાઓ છે જેનો તમામ રાજ્યો જ્યારે રમતગમતનો વિકાસ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે સામનો કરે છે અને કેટલાક સામાન્ય ઉકેલો છે જે વિચાર-વિમર્શ દ્વારા શોધી શકાય છે. હું તમારામાંના દરેકને આ ફોરમમાં સક્રિયપણે ભાગ લેવા અને ભારતને વિશ્વના ટોચના 10 રમતગમત રાષ્ટ્રોમાં સ્થાન મેળવવાની સ્થિતિ હાંસલ કરવામાં મદદ કરવા માટે એકીકૃત રીતે કામ કરવા વિનંતી કરું છું. “એમ તેમણે કહ્યું. ગુજરાતના યુવા સેવાઓના રમતગમત રાજ્ય મંત્રી હર્ષ રમેશકુમાર સંઘવીએ પણ સભાને સંબોધન કર્યું હતું. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ધરાવતા કેવડિયામાં દેશભરના મહાનુભાવોનું સ્વાગત કરતાં તેમણે કહ્યું કે,…

કેન્દ્રીય આરોગ્ય મંત્રી 24 થી 26 જૂન 2022 સુધી પુંડુચેરી અને ચેન્નાઈના ત્રણ દિવસીય પ્રવાસ પર

Contact News Publisherડૉ. મનસુખ માંડવિયા આરોગ્ય અને ખાતર મંત્રાલયના કાર્યક્રમોની સ્થિતિ અને પ્રગતિની સમીક્ષા કરશે…

કેન્દ્ર સરકાર આસામમાં પૂરની સ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહી છે અને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે

Contact News Publisherપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર આસામમાં પૂરની સ્થિતિ પર…

કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડ ખાતે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Contact News Publisherરાજ્યના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતજી, મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઈજી, શ્રી યદુવીર કૃષ્ણ દાતા ચામરાજા વાડિયારજી, રાજમાતા…