વાહન માલિકોએ આગામી ૧૫મી જાન્‍યુ.સુધી એચ.એસ.આર.પી. નંબર પ્‍લેટ ફીટ કરાવી લેવી

Contact News Publisher

રાજય સરકાર દ્વારા તમામ વાહનોમાં એચ.એસ.આર.પી. નંબર પ્‍લેટ ફીટ કરાવી લેવા આગામી તા.૧૫મી જાન્‍યુ.૨૦૧૭ સુધીની મુદત આપવામાં આવી છે. જેથી મોટરીંગ પબ્‍લીક અને વાહન માલિકોને નંબર પ્‍લેટ ફીટ કરાવવામાં અગવડતા ન પડે તે માટે ભુજ અને ગાંધીધામ કચેરીએ ચાલુ દિવસોએ તેમજ શનિવાર, રવિવારના દિવસોમાં પણ નંબર પ્‍લેટ ફીટીંગ અંગેની કામગીરી કરી આપવામાં આવશે. આ કામગીરી સવારના ૯ થી સાંજે ૭ વાગ્‍યા સુધી કરી આપવામાં આવશે તેવું પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, ભુજ-કચ્‍છની યાદીમાં જણાવાયું છે.

– મા આશાપુરા ન્યુઝ
9725206123-37
7226006124-33

Youtube – maa news live

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *