મણિનગર ગોરના કુવા નજીક AMCના ડિમોલિશનથી દુકાનદારોમાં ઉગ્ર રોષ
Contact News Publisher
અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. મણિનગર વિસ્તારમાં ગોરના કુવા પાસે ગેરકાયદે દુકાનો ધ્વસ્ત કરવામાં આવી છે. રોડ પર આવેલી ગેરકાયદે તૈયાર કરાયેલી 20 જેટલી દુકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. ડિમોલિશનની કાર્યવાહી સામે દુકાનદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
1 thought on “મણિનગર ગોરના કુવા નજીક AMCના ડિમોલિશનથી દુકાનદારોમાં ઉગ્ર રોષ”
Comments are closed.