પાવાગઢમાં જાણે ભક્તોનું કીડિયારું ઉભરાયું, ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નહીં, નવરાત્રી આવતા જ જ્યોત લઈ જવાનો છે અનેરો મહિમા

Contact News Publisher

 સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રીનાં એક દિવસ પહેલા જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ત્યારે વહેલી સવારથી જ ભક્તોનું ઘો઼ડાપુર દર્શનાર્થે ઉમટી પડ્યું છે. ત્યારે બપોર સુધી આશરે બે લાખથી પણ વધારે લોકોએ મહાકાળી માતાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવરાત્રી પર્વર માતાજીની જ્યોત લઈ જવાનો અનેરો મહિમા છે.