મોરબી: કેરાળામાં ફાયરિંગનો મામલો, ફરાર આરોપીને અજાણ્યા શખ્સોએ માર મારતા મોત
Contact News Publisher
ગત 14 તારીખના રોજ રૈયાભાઈ છગનભાઇ ગોલતર પર ગોપાલભાઈ લાખાભાઈ બાંભવા અને લાખાભાઈ ગોરાભાઈ બાંભવાએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ મામલામાં ફરાર આરોપી લાખાભાઈ ગોરાભાઈ બાંભવાને બે દિવસ પૂર્વે નથુભાઈ ભગાભાઈ ગોલતર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ રસ્તામાં આંતરીને માર માર્યો હતો.