નવી ભરતી આવશે! શિક્ષણ વિભાગે વિદ્યાસહાયકની 2,750 જગ્યાઓ ભરવાની આપી મંજૂરી, પરિપત્ર જાહેર

Contact News Publisher

રાજ્યમાં વિદ્યાસહાયકની નવી ભરતી તજવીજ કરવા માટે ઉચ્ચ કક્ષાએથી લીલીઝંડી આપી દેવામાં આવી છે. જેને લઈને હવે રાજ્યમાં વિદ્યાસહાયક નવી ભરતી કરવામાં આવી શકે છે. શિક્ષણ વિભાગ દ્વારા 2750 જગ્યાઓ ભરવાની મંજુરી આપવામાં આવી છે. જેને લઈને ઉમેદવારોમા આનંદની લાગણી જોવા મળી રહી છે.