રક્ષાબંધનનું માહાત્મ્ય સમજાવતાં સાંખ્યયોગી શ્યામબાઈ ફઈ
ભુજ શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર અને પ્રસાદી મંદિરમાં ભક્તો દરરોજ ભક્તિભાવ અને પૂજન અર્ચન કરી શ્રી સહજાનંદ ભગવાનનાં સાનિધ્યમાં જીવનને સાર્થક કરે છે.
નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પૂજ્ય સાંખ્યયોગી શ્યામબાઈ ફઈ અહીં આવતાં મહિલા સત્સંગી અને સાંખ્યયોગીઓને પણ વાર – તહેવારનું મહત્વ અને ભગવાનનાં ઉપદેશને સરળ અને કયારેક તળપદી ભાષામાં જેથી કરી કોઈ અભણ કે નવા સત્સંગી પણ સાંભળે તો એને સરળતાથી સમજાય એવી વાણીમાં સમજાવે છે .
આજે રક્ષાબંધન અને સાથે શ્રાવણ ચાલી રહ્યો છે ત્યારે એનાં વિશે પણ શ્યામબાઈ ફઈએ સૌ મહિલા સત્સંગીઓ અને સાંખ્યયોગીઓને આજનાં તહેવારનું મહત્વ સમજાવ્યું હતું.
વિડીયો સૌજન્ય : ભુજ શ્રી નૂતન સ્વામિનારાયણ મંદિર.
Youtube : maa news live
Website : www.maashapuranews.com
Android App : maa news
Whatsapp : 94287 48643
97252 06127