કૂતરાને બચાવવા જતાં કાર પલ્ટી, એકનું મોત પાંચ ઘાયલ 

Contact News Publisher

જામનગર થી માંડવી અંતિમ ક્રિયામાં આવેલ ભાનુશાલી પરિવારને અકસ્માત નડ્યો.

માંડવી શોક લાગવાથી મૃત્યુ પામેલ સ્વજનની અંતિમ ક્રિયામાં જામનગર થી માંડવી આવેલ ભાનુશાલી પરિવાર પરત કારમાં જામનગર જતો હતો ત્યારે માંડવી ભુજ હાઈવે ઉપર કૂતરું પસાર થતાં કાર ચાલક એને બચાવવા જતાં કારમાં સવાર આશાબેન હરિભાઈ ભાનુશાલી ઉ.વ. ૫૫ રહે. જામનગર , પરસોતમભાઈ પેરૂમલ ગજ્જરા ઉ.વ. ૫૫ , શશીભાઈ પ્રકાશભાઈ મૂલમદાણી ઉ.વ.૩૫ , મીરાંબહેન પુરુષોત્તમ ગજ્જરા ઉ.વ. ૪૮ , ને ગંભીર ઈજા થતાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે જેમાં પુરુષોત્તમભાઈ ગજ્જરાનું મોત થયું છે.

જયારે અન્ય બે ઇજાગ્રસ્ત હરિભાઈ ભાનુશાલી ઉ.વ. ૬૦ , અને રમેશ પ્રહલાદ મંગે ઉ.વ. ૫૦ ને માંડવી સારવાર માટે ખસેડાયા છે. 

તસવીર અને અહેવાલ : કિરણ ગોરી .

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *