ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન 5 લોકોને લાગ્યો વીજ કરંટ, 2 લોકોના મોત

Contact News Publisher

આણંદના ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ખંભાત નવરત્ન સિનેમા પાસે નંદી પર સવાર ગણેશજીની મૂર્તિ લઈને જતા 5 ભાવિકોને વીજ કરંટ લાગ્યો હતો. આ પાંચેયને સારવાર અર્થે જનરલ હોસ્પિટલે ખસેડાયા હતા. જેમા 2 લોકોના મોત થયા છે.