હવેથી આશ્રમ શાળાના કર્મચારીઓને મળશે સળંગ નોકરીનો લાભ, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે લીધો મોટો નિર્ણય

Contact News Publisher

રાજ્ય સરકારે આશ્રમ શાળાના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, આશ્રમ શાળાના કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ મળશે. કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ આપવાનો નિર્ણય તેમને વિવિધ પ્રકારના લાભો થશે.અનુદાનિત આશ્રમ શાળાના કર્મચારીઓને લાભ મળશે. 187 આશ્રમ શાળાઓના 1800 કર્મચારીઓને લાભ થશે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળની શાળાના કર્મચારીઓને લાભ મળશે.