સુરતમાં પરિવારનો સામૂહિક આપઘાત: 6 લોકોએ ઝેરી દવા પીને તો એક સભ્યએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું

Contact News Publisher

સુરતના અડાજણમાંથી હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. જે મુજબ સુરતના અડાજણમાં એક જ પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પરિવારના સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.