MPમાં કમળ ખીલ્યું તો શિવરાજ કરશે રાજ કે પછી કૈલાશને મળશે કમાન? રિઝલ્ટના એક દિવસ પહેલા જુઓ શું કહી રહ્યા છે નેતાઓ

Contact News Publisher

ચાર રાજ્યોની ચૂંટણીની મતગણતરી રવિવારે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યાં છે. પરિણામો પહેલા એક્ઝિટ પોલ આવ્યા છે ત્યારબાદથી રાજકીય પક્ષોની સક્રિયતા અને નિવેદનબાજીમાં જોરદાર વધારો થયો છે. કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, તેઓ એક્ઝિટ પોલથી ચિંતિત નથી પરંતુ મતદારોમાં વિશ્વાસ ધરાવે છે. કમલનાથે મતગણતરી દરમિયાન કોંગ્રેસના કાર્યકરોને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસને 130થી વધુ સીટો મળશે, તમે આવતીકાલ સુધી રાહ જુઓ