નર્મદે સર્વદે , કોઈકનાં ભ્રષ્ટાચારને કારણે ખેડૂતોને આમ દુઃખ ન દે, કચ્છનો Viral Video
Contact News Publisher
નર્મદે સર્વદે , કોઈકનાં ભ્રષ્ટાચારને કારણે ખેડૂતોને આમ દુઃખ ન દે,
નર્મદા કેનાલ તૂટી, ખારાપસવારીયા..
નબળી કામગીરી ભ્રષ્ટાચારને કારણે કચ્છમાં અનેક જગ્યાએ કેનાલ તૂટી છે.
ખેતરો ધોવાઈ ગયા…
#નર્મદે_સર્વદે
નર્મદા_ભ્રષ્ટાચાર
#કેનાલ_ભ્રષ્ટાચાર
#ખેડૂત
#કચ્છનોViralVideo