13 વર્ષનો કિશોર, 18 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત

Contact News Publisher

ગુજરાતમાં હાર્ટએટેકથી મોત થવાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. આ તરફ જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત થયું છે. આ સાથે જેતપુરમાં 18 વર્ષીય વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકનાં કારણે મોત થયું છે. સરદાર પટેલ કન્યા કેળવળી મંડળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું હોસ્ટેલમાં મૃત્યુ થયા બાદ પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.